RBI has announced to stop the circulation of 2000 notes: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 2000 ની નોટ ને લઈ મોટો નિર્ણય લીધો છે. RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી 2000 ની નોટ સર્ક્યુલેશન બંધ કરવાની જાહેરાત કરી, હાલ બજારમાં ચાલી રહેલી 2000 ની નોટ માન્ય ગણાશે.
થોડા સમયથી એવી અટવાડો સેવાઈ રહી હતી કે રૂપિયા 2000 ની નોટ બંધ થવા જઈ રહી છે. તેવામાં આજે આરપીઆઈ દ્વારા આ માહિતી ઓફિશ્યલી જાહેર કરી દેવામાં આવી છે. આરબીઆઈ જણાવવામાં આવ્યું કે હવેથી 2000 ની નોટ સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત કરવામાં આવી છે. RBI એ જણાવ્યું કે સર્ક્યુલેશન બંધ થશે પરંતુ રૂપિયા 2000 ની નોટ ચલણમાં માન્ય રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે 2000ની ચલણી નોટો પર તમામ અટકળોનો અંત આણ્યો છે. આરબીઆઈએ જાહેરાત કરી છે કે 2000ની નોટ હવે ચલણમાં રહેશે નહીં, પરંતુ 2000ની નોટ હજુ પણ લીગલ ટેન્ડર રહેશે.
RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G
— ANI (@ANI) May 19, 2023
ક્લીન નોટ પોલિસી
સૌથી મોટી ચલણી નોટ પર નિર્ણય લેનાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે પરંતુ હવે તેને પ્રસારિત કરવામાં આવશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભારતભરની અસંખ્ય બેંકોને તાત્કાલિક રૂ. ઈસ્યુ કરવાનું બંધ કરવા સૂચના આપવામાં આવી છે. 2000ની નોટો. ચાલો અહીં જણાવીએ કે રિઝર્વ બેંકે આ પસંદગી તેની “ક્લીન નોટ પોલિસી” અનુસાર કરી છે. 2016માં રિઝર્વ બેંકના ડિમોનેટાઇઝેશન બાદ, રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.