આશ્રમશાળા ભરતી 2023: આદિજાતિ માધ્યમિક આશ્રમશાળામાં પસંદગી પર, ઉમેદવારોને નિશ્ચિત પગાર મળી શકે છે અને 11-મહિનાના કરારના આધારે નિમણૂક આપવામાં આવશે.
આદિજાતિ માધ્યમિક આશ્રમ શાળાઓમાં શિક્ષક સહાયકોની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની સૂચના આજે, 24 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઇન્ટરવ્યુ 27 જૂન, 2023ના રોજ યોજાનાર છે.
આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 | Ashram Shala School Recruitment 2023
સંસ્થાનું નામ | આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
અરજી મોડ | ઓફલાઈન |
ઇન્ટરવ્યૂની તારીખ | 27 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://tribal.gujarat.gov.in/ |
અન્ય ભરતી 👉 ભારતીય પશુપાલન નિગમ લિમિટેડમા ધોરણ ૧૦-૧૨ પાસ પર કુલ 3444 ખાલી પદો પર બમ્પર ભરતી
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે એમ.એ. બી.એડ અથવા ટેટ-2 પાસ કરેલ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
વિદ્યાસહાયકની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 27 જૂન, 2023 ના રોજ બપોરે 1 વાગ્યે થવાનું છે.
સ્થળ – પ્રમુખશ્રી, પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું – સાંકલી, પો – વડેવાલ, તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |